સંશોધક અને સંશોધનનાં મુલ્યાંકનકર્તા માટે માર્ગદર્શિકા

દરેક સંશોધનમાં તેના પરિણામોને અહેવાલના સ્વરૂપે રજુ કરવામાં આવે છે.સંશોધન અભ્યાસોના પરિણામોના અહેવાલનો મુખ્ય આધાર તેના ઉદેશોના સંદર્ભમાં હોય છે.આવા અભ્યાસો અનેકવિધ કારણોસર        કરવામાં આવે છે  જેવા કે નવું જ્ઞાન મેળવવા વ્યક્તિગત સ્તરે થતું સંશોધન,પદવી મેળવવા માટે ,સામાયિક માટે લેખ તૈયાર કરવા ,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનારમાં પેપર રજુ કરવા Read more

ગુણાત્મક સંશોધન:ક્ષેત્રકાર્ય અને નમુના પસંદગીની સ્ટ્રેટેજી

Rosalie Wax (૧૯૭૧) એન્થ્રોપોલોજીસ્ટ કહે છે કે જેઓ ભૂલ કરવા માટે તૈયાર નથી, જેઓ ગુણાત્મક સંશોધન માટે મૂંઝવણ અનુભવે છે તેણે ગુણાત્મક સંશોધનનું સાહસ ખેડતા પહેલા વિચારી લેવું જોઈએ. ગુણાત્મક સંશોધનના જેઓ અનુભવી છે તેમને માટે પણ ક્ષેત્રમાં જવું તે હિમત માંગી લેનાર હોય છે.ગુણાત્મક સંશોધનમાં સંશોધનની પ્રક્રિયામાં સક્રિય બનવા Read more

ગુણાત્મક સંશોધન પરિચય, પ્રકૃતિ, સંખ્યાત્મક અને ગુણાત્મક વચ્ચે તફાવત, સંશોધન ડીઝાઇન

પરિચય– સંશોધન હેતુ માટે માહિતી એકત્રિત કરવા માટેના બે અભિગમો છે-ગુણાત્મક અને સંખ્યાત્મક. સંશોધનની શરૂઆત પ્રાકૃતિક વિજ્ઞાનથી થઇ છે.જેવા કે જીવશાસ્ત્ર,કેમેસ્ટ્રી,ફીઝીક્સ,જુઓલોજી વગેરે. તેને આપણે જે વસ્તુઓનું નિરિક્ષણ કરી શકીએ છીએ એને કોઈક રીતે માપી શકીએ છીએ તેની તપાસ સાથે નિસ્બત છે.આવા નિરિક્ષણો અને માપનકાર્ય બીજા સંશોધકો દ્વારા વસ્તુનીષ્ઠ્તા સાથે  ફરીથી Read more

ગુણાત્મક સંશોધનમાં નૈતિક આચરણના મુદ્દાઓ:

નૈતિક આચરણના મુદ્દાઓ તમામ પ્રકારના સંશોધનોમાં જોવા મળે છે,તે મુજબ ગુણાત્મક સંશોધનમાં પણ છે. જો કે ગુણાત્મક સંશોધનમાં સંખ્યાત્મક સંશોધન અને ઉત્તરદાતા વચ્ચેના સંબંધો વધુ નિકટતાભર્યા, ગતિશીલ(Dinamic)અને વધુ સમયના (Ongoing) હોય છે,જેથી તેમાં નૈતિક આચરણ સંબંધિત પ્રશ્નો વધુ ઉભા થાય છે . ગુણાત્મક સંશોધન માટે  એ મોટી ચર્ચાનો વિષય છે Read more

ગુણાત્મક સંશોધન કરવા માટેના કારણો

સંશોધનનો વિષય કે સંશોધનના  ઉદ્દેશો, સંશોધન સંખ્યાત્મક પદ્ધતિથી કરવું કે ગુણાત્મક પધ્ધતિથી કરવું તે  નક્કી કરવામાં મહત્વના છે. કયા કારણોસર ગુણાત્મક સંશોધન કરવું  જરૂરી છે? તેની કેટલીક સૂચી બનાવી શકાય પરંતુ તે સૂચી ક્યારેય આખરી ના હોય. સંશોધકોને માટે તે માર્ગદર્શક જરૂર બની શકે છે. આજ દ્રષ્ટીએ  ગુણાત્મક સંશોધન કરવા Read more

વિશ્વ શાંતિ અને ગાંધીજી

ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયત્નો દુનિયાના ઘણાં દેશોએ કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ આ આઝાદી હીંસક માર્ગે મળી અને તેમાં બંને પક્ષે લોહીયાળ સ્થિતિ બની. માનવજાતને અનેક ઘણું નુકશાન થયું,ગાંધીજીને મન આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી.આજે પણ વિશ્વામાં અનેક દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે જેમાં અનેક મનુષ્યોના જીવ હોમાય Read more

અન્યાય,શોષણ અને સંઘર્ષ નિવારણ વિશેના ગાંધીજીના વિચારો અને સત્યાગ્રહ

સૌથી પહેલા આ શબ્દો વિષે સમજ મેળવવી જરૂરી છે. અન્યાય (Injustice)-ગેરવ્યાજબી ભેદભાવ,પૂર્વગ્રહ,દમન,અસહિષ્ણુતા,અસમાનતા,વહાલા ધવલાની નીતિ,એકતરફી વર્તન,ગેરકાનૂની અન્યાયી વર્તન વગેરેનો સમાવેશ તેમાં થાય છે . અન્યાય એ વ્યક્તિના અધિકારોનું હનન છે,ગેરવ્યાજબી વ્યવહાર છે. અન્યાયને સમજવા માટે ન્યાયને સમજવાની જરૂર છે. ન્યાય એટલે નૈતિક અધિકાર જે નૈતિક,તાર્કિકતા,કાનુન,કુદરતી ન્યાય, પ્રાદેશિક, સમાનતા ન્યાય સંગત,સમાનતા ઉપર Read more

ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનું સમાજકાર્યમાં મહત્વ

ગાંધીજીએ દેશની સામાજિક-આર્થિક સ્થિતિ જોતા તેમને એમ લાગ્યું કે આઝાદી પહેલા સમાજની ઉન્નતી થાય તે જરૂરી છે. તેને માટે તેમણે અઢાર કાર્યક્રમો આપ્યા.ગામડાઓમાં જઈને આ કાર્યક્રમો માટે કાર્ય કરી શકે તેવા કાર્યકરોને તૈયાર કર્યા.એક રીતે જોઈએ તો રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીનો સમગ્રલક્ષી અભિગમ હતો તેમાં કોઈ એક સમસ્યા કે મુદ્દા માટે Read more

આર્થિક ક્ષેત્રે ગાંધીજીના વિચારો,વિકેન્દ્રીકરણ,યાંત્રીકરણ અને ટ્રસ્ટીશીપનો ખ્યાલ

ચીલાચાલુ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન અને ઉપભોગને જ મહત્વ આપે છે તેની માનવ જીવન ઉપરની બીજી અસરો તેમને મન ગૌણ બની જાય છે. ત્યારે ગાંધીજી અર્થનો વિચાર ધર્મની દ્રષ્ટીએ કરતા હતા. એટલે કે સમગ્ર માનવ જીવનની ઉન્નતિની દ્રષ્ટીએ કરતા હતા.છેવટે અર્થ એ પણ માનવ માટે જ છે એ વાત કેટલાક અર્થશાસ્ત્રીઓ ભૂલી Read more

ઉત્તરગાંધી કાળમાં ગાંધીજીના અનુયાયીઓ દ્વારા થયેલ સમાજસેવાના કાર્યો –

જન્મ-માતા-પિતા-અભ્યાસ : રવિશંકર મહારાજનો જન્મ 25-2-84 ના રોજ મહાશીવરાત્રીના દિવસે ખેડા જિલ્લાના માતર તાલુકાનાં રઢુ ગામે થયો હતો(મોસાળ). મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.પિતા શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા,નિર્ભયતા અને કોઇનુ પણ કામ કરી છૂટવાની તત્પરતા અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા.મહારાજનો અભ્યાસ ગુજરાતી છ Read more