પુરુષ પ્રધાનતા/પરુષ  સત્તા પેદા કરનારા, સ્ત્રીને રક્ષિત અને તાબેદાર બનાવતા કૌટુંબિક મુળને અને પોતાની જાતને તપાસો.

અહીં કેટલાક પ્રશ્નો પતિ અને પત્ની સંદર્ભે પૂછ્યા છે (કાઉન્સેલરની અનેક તાલીમો કરી તેને આધારે સમજાયેલ બાબતોને આધારે આ પ્રશ્નો મેળવ્યા છે) 1. પતિ-પત્ની બંને કમાય છે બહાર જાય છે હોટલ , ભાડાનાં નાણાં કોણઆપે છે?   2.  પતિપત્ની રોડ Read more

જ્યારે કોઈ બાળક,વયસ્ક કે વૃધ્ધ વ્યક્તિ  આત્મહત્યા કરવાની વાત કરે …..

જ્યારે કોઈ બાળક,વયસ્ક કે વૃધ્ધ વ્યક્તિ  આત્મહત્યા કરવાની વાત કરે ….. આજે માણસને જીવનમાં અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે.જીવનમાં અનેક પ્રકારના પડકારો આવે છે. કુટુંબો વિભક્ત બનતા, બાળકોના ઉછેરમાં જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. એકલતાના પ્રશ્નો, વ્યાવસાયિક ક્ષેત્રે હરિફાઇના Read more

બાળવિકાસ અને સમસ્યાઓ -બાલ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અને બાળલગ્નની અસરો

બાળ લગ્ન કોને કહેવાય?  જ્યારે કોઈ બાળકના લગ્ન બાળકી સાથે થાય અથવા કોઈ પુરુષ વયની વ્યક્તિ કોઈ બાળકી સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ Read more

બાળ વિકાસ અને સમસ્યાઓ-18 થી નાની ઉંમરે દીકરો કે દીકરી ઘર છોડી દે છે?

સામાન્ય રીતે આવી ઘટના બને છે ત્યારે દીકરો કે દીકરી ભાગી ગયા તેવા શબ્દનો ઉપયોગ થતો જોવા મળે છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આવું શા માટે બને છે?અને આવું બને ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ?  સૌથી પહેલા Read more

સામાજિક પરિવર્તનને પ્રેરણા આપતી વર્તમાન  વિચારસરણીઓ 

સામાજિક પરિવર્તનને પ્રેરણા આપતી વર્તમાન  વિચારસરણીઓ  ટકાઉ વિકાસ (Sustainable Development)  વિશ્વમાં ટકાઉ વિકાસની સર્વત્ર ચર્ચા થાય છે. માનવ વિકાસ ટકી શકે તેવો, એટલે કે ભવિષ્યની અગણિત પેઢીઓ માટે ચાલુ રહે તેવો હોવો જોઈએ. અત્યારની પેઢી ઝડપી વિકાસ માટે વિશ્વની કુદરતી Read more

વ્યવસાયિક સમાજ કાર્યને પ્રેરણા આપતી પશ્ચિમની મધ્યયુગીન વિચારસરણીઓ

વ્યવસાયિક સમાજ કાર્યને પ્રેરણા આપતી પશ્ચિમની મધ્યયુગીન વિચારસરણીઓ ઈ.સ. 400 થી 1600 સુધી જુડો ક્રિશ્ચિયન વિચારસરણી: જુડોઇસમ ઇ.સ. પૂર્વે 1700 પહેલા શરૂ થયો હતો, એટલે કે ગ્રીક ફિલોસોફર આવ્યા તે  પહેલા. ક્રિશ્ચિયાનીટી એ જુડોઇઝમની સામાજિક ચળવળ હતી. ઈસુ ખ્રિસ્ત જુડોઈઝમમાં Read more

ફિલસૂફી અને વિચારસરણી -સમાજકાર્યના સંદર્ભમાં

ફિલસૂફી  અથવા ફિલોસોફી એટલે શું? (Philosophy)  ફિલોસોફીનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ.   વેબસટર ડીક્ષનરી પ્રમાણે ફિલસુફી એ વિજ્ઞાન છે. જે સામાન્યમાં સામાન્ય તથ્યો, વાસ્તવિક સિદ્ધાંતો, માનવ પ્રકૃતિ અને નિયમોની શોધ કરે છે. ખાસ કરીને વિજ્ઞાન કે જેમાં તર્કશાસ્ત્ર, Read more

સ્વતંત્રતા પૂર્વે થયેલ સમાજ સુધારણા આંદોલન

સ્વતંત્રતા પૂર્વે થયેલ સમાજ સુધારણા આંદોલન : આપણા દેશમાં 18 મી સદીમાં અંગ્રેજોના આગમન સાથે એક નવી પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રારંભ થયો. અંગ્રેજી સત્તા સ્થિર થયા પછી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકો પર પાશ્ચાત્ય આચાર -વિચાર અને રહેણી કરણીનો ઘેરો પ્રભાવ Read more

દલિત મુદ્દાઓ અને માનવ અધિકાર – દલિતોના સ્થાનને સ્પર્શતી વિવિધ વિભાવનાઓ

આધિપત્ય અથવા વર્ચસ્વ (Dominance), પરાવલંબન(Dependency), શોષણ(Exploitation), ભેદભાવ(Discrimination),સીમાંતીકરણ (Marginalisation),વંચિત રાખવા (Exclusive),સમાજના અન્યાયી /ગેરવ્યાજબી  નિયમો (UnfairSocietalRules),સામાજિક અન્યાય અને અસમાનતા (SocialInjusticeandInequality), અત્યાચારો(Atrocities),કોટીક્રમિકતા(Hierarchy)

દલિતોની સમસ્યા મુક્તિના માર્ગો

દલિતોની સમસ્યા મુક્તિના માર્ગો  આપણા દેશમાં જ્ઞાતિ આધારિત સામાજિક માળખામાં આજે પણ દલિતો પ્રત્યે વર્તાતા ભેદભાવો માનવો વચ્ચે અસમાન સ્થિતિ સર્જે છે. આવા ભેદભાવ વર્ષોથી ચાલ્યા આવ્યા છે. જુદા જુદા સમયે દલિતોએ પોતાની સ્થિતિનું અર્થઘટન શું કર્યું છે ?અને તે Read more