બાલ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અને બાળલગ્નની અસરો-

બાળ લગ્ન કોને કહેવાય?  જ્યારે કોઈ બાળકના લગ્ન બાળકી સાથે થાય અથવા કોઈ પુરુષ વયની વ્યક્તિ કોઈ બાળકી સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ બાળક હોય તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. બાળક કોને કહેવાય Read more

સામાજિક પરિવર્તનને પ્રેરણા આપતી વર્તમાન  વિચારસરણીઓ 

સામાજિક પરિવર્તનને પ્રેરણા આપતી વર્તમાન  વિચારસરણીઓ  ટકાઉ વિકાસ (Sustainable Development)  વિશ્વમાં ટકાઉ વિકાસની સર્વત્ર ચર્ચા થાય છે. માનવ વિકાસ ટકી શકે તેવો, એટલે કે ભવિષ્યની અગણિત પેઢીઓ માટે ચાલુ રહે તેવો હોવો જોઈએ. અત્યારની પેઢી ઝડપી વિકાસ માટે વિશ્વની કુદરતી સંપત્તિ વાપરી નાખે તો ભવિષ્યની પેઢી માટે શું બચશે? ટકાઉ Read more

વ્યવસાયિક સમાજ કાર્યને પ્રેરણા આપતી પશ્ચિમની મધ્યયુગીન વિચારસરણીઓ

વ્યવસાયિક સમાજ કાર્યને પ્રેરણા આપતી પશ્ચિમની મધ્યયુગીન વિચારસરણીઓ ઈ.સ. 400 થી 1600 સુધી જુડો ક્રિશ્ચિયન વિચારસરણી: જુડોઇસમ ઇ.સ. પૂર્વે 1700 પહેલા શરૂ થયો હતો, એટલે કે ગ્રીક ફિલોસોફર આવ્યા તે  પહેલા. ક્રિશ્ચિયાનીટી એ જુડોઇઝમની સામાજિક ચળવળ હતી. ઈસુ ખ્રિસ્ત જુડોઈઝમમાં સુધારો કરવા માગતા હતા. તેઓ જુડોને સ્થાને ક્રિશ્ચિયાનીટીને મૂકવા નહોતા Read more

ફિલસૂફી અને વિચારસરણી -સમાજકાર્યના સંદર્ભમાં

ફિલસૂફી  અથવા ફિલોસોફી એટલે શું? (Philosophy)  ફિલોસોફીનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ.   વેબસટર ડીક્ષનરી પ્રમાણે ફિલસુફી એ વિજ્ઞાન છે. જે સામાન્યમાં સામાન્ય તથ્યો, વાસ્તવિક સિદ્ધાંતો, માનવ પ્રકૃતિ અને નિયમોની શોધ કરે છે. ખાસ કરીને વિજ્ઞાન કે જેમાં તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર વગેરે જ્ઞાનના શાસ્ત્રોનો  સમાવેશ થાય છે   તમામ Read more

સ્વતંત્રતા પૂર્વે થયેલ સમાજ સુધારણા આંદોલન

સ્વતંત્રતા પૂર્વે થયેલ સમાજ સુધારણા આંદોલન : આપણા દેશમાં 18 મી સદીમાં અંગ્રેજોના આગમન સાથે એક નવી પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રારંભ થયો. અંગ્રેજી સત્તા સ્થિર થયા પછી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકો પર પાશ્ચાત્ય આચાર -વિચાર અને રહેણી કરણીનો ઘેરો પ્રભાવ પડવા માંડ્યો હતો. બીજી બાજુ ખ્રિસ્તી મિશનરીઓએ લોકોને ખ્રિસ્તી બનાવવાની Read more

દલિત મુદ્દાઓ અને માનવ અધિકાર – દલિતોના સ્થાનને સ્પર્શતી વિવિધ વિભાવનાઓ

આધિપત્ય અથવા વર્ચસ્વ (Dominance), પરાવલંબન(Dependency), શોષણ(Exploitation), ભેદભાવ(Discrimination),સીમાંતીકરણ (Marginalisation),વંચિત રાખવા (Exclusive),સમાજના અન્યાયી /ગેરવ્યાજબી  નિયમો (UnfairSocietalRules),સામાજિક અન્યાય અને અસમાનતા (SocialInjusticeandInequality), અત્યાચારો(Atrocities),કોટીક્રમિકતા(Hierarchy)

દલિતોની સમસ્યા મુક્તિના માર્ગો

દલિતોની સમસ્યા મુક્તિના માર્ગો  આપણા દેશમાં જ્ઞાતિ આધારિત સામાજિક માળખામાં આજે પણ દલિતો પ્રત્યે વર્તાતા ભેદભાવો માનવો વચ્ચે અસમાન સ્થિતિ સર્જે છે. આવા ભેદભાવ વર્ષોથી ચાલ્યા આવ્યા છે. જુદા જુદા સમયે દલિતોએ પોતાની સ્થિતિનું અર્થઘટન શું કર્યું છે ?અને તે સ્થિતિમાંથી બહાર નીકળવા તેમણે કેવા જુદા જુદા માર્ગો લીધા છે? Read more

મહિલા રજસ્વલા હોય ત્યારે તેને પેઈડ રજા આપવી જોઈએ ? તમે શું માનો છો ? 

મહિલા રજસ્વલા હોય ત્યારે તેને પેઈડ રજા આપવી જોઈએ ? તમે શું માનો છો ?  સુપ્રીમ કોર્ટ કહે છે રજા આપવાથી મહિલાઓ નોકરી ગુમાવશે.આજે આ બાબતે મહિલાઓની સ્થિતિ વિષે  થોડી છણાવટ કરીશું. દીકરી 12-15 વર્ષે રજસ્વલા બને ત્યારે મોટે ભાગે તેના વિષે નહિવત જાણકારી હોય છે. આ જાણકારી પણ બહેનપણીઓ Read more

દલિતોની સમસ્યાઓમાં સમાજકાર્યની ઉપયોગીતા અને પડકારો

દલિતોની સમસ્યાઓમાં સમાજકાર્યની ઉપયોગીતા અને પડકારો વ્યવસાયિક સમાજકાર્ય એ માણસ જાતની સામાજિક સમસ્યાઓમાં મદદ કરવાનો વ્યવસાય છે, જેના દ્વારા લોકોને તેમની સમસ્યાઓમાં એવી રીતે મદદ કરવામાં આવે છે કે જેથી તેઓ સ્વયં મદદ કરતા થાય. વ્યવસાયિક સમાજકાર્યના બે મહત્વના મૂલ્યો છે એક માનવીનું ગૌરવ અને બીજું સામાજિક ન્યાય. ગૌરવનો ખ્યાલ Read more