Counselling in Social Work

1. કાઉન્સલીંગની વિભાવના – Concept of Counselling 2. કાઉન્સેલિંગમાં માન્યતા, વલણો અને મુલ્યો – Beliefs, Values ​​and Attitudes in Counselling 3. કાઉન્સેલિંગના ધ્યેય – Goal of Counselling 4. કાઉન્સેલરમાં જરૂરી ગુણો – Qualities of Counsellor 5. કાઉન્સેલિંગની સુક્ષ્મ કુશળતાઓ – Read more

ગાંધીજીના આગમન કાળે દેશની ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકીય સ્થિતિ

ઈ.સ. 1893 થી 1914 સુધીનો 20 વર્ષનો ગાળો ગાંધીજીના જીવન ઘડતારનો સોનેરી કાળ હતો. દક્ષિણ આફ્રિકામાં અન્યાયના પ્રતિકાર માટે તેમણે  “સત્યાગ્રહ”ની શોધ કરી.તેના સફળ પ્રયોગ પછી તેઓ ઈંગ્લેન્ડ થઈને ઈ.સ. 1915 માં જાન્યુઆરીની 15મી તારીખે મુંબઈ બંદરે ઉતર્યા.દક્ષિણ આફ્રિકાના લાંબા Read more

ગાંધી પરંપરાના સમાજ સેવકોની લાક્ષણિકતા અને કાર્ય પધ્ધતિ

ગાંધીજીએ પોતાના અણીશુધ્ધ નીતિમય અને સેવાપરાયણ જીવન દ્વારા સેવાનો એક નવો અર્થ આપ્યો. તેમણે દેશના અનેક સ્ત્રી પુરૂષોને એવા જીવનની પ્રેરણા આપી. એમની હયાતી દરમ્યાન એમના જીવનથી અને વિચારથી પ્રેરાઇને હજારો નિષ્ઠવાન અને ભેખધારી સેવક-સેવિકાઓ પછાત વિસ્તારોમાં નાની મોટી આશ્રમ Read more

વ્યાવસાયિક સમાજકાર્યકરો માટે ગાંધીવિચારની ઉપયોગિતા

વ્યાવસાયિક સમાજકાર્ય અને ગાંધીવિચાર આધારિત સમાજકાર્યમાં ઘણો તફાવત છે.પરંતુ ગાંધીવિચારનું જે તત્વ છે તે આજે અને આવતા સમયમાં અને કોઈ પણ દેશકાળ  માટે એટલું જ પ્રસ્તુત રહેવાનુ છે.વ્યાવસાયિક સમાજકાર્યના મુખ્ય ત્રણ આધાર સ્તંભો  છે –જ્ઞાન,મૂલ્યો અને કુશળતા. તેને આધારે વ્યક્તિ Read more

ગાંધીજી અને સ્ત્રી કલ્યાણ – સ્ત્રી મુક્તિ માટે ગાંધીજીનું કાર્ય

                    સ્ત્રી –પુરુષનો સમાન દરજ્જો : સ્ત્રી અને પુરુષના પ્રશ્નો,મનુષ્ય સમાજના પાયાના એકમો તરીકે એ બંનેનું મહત્વ,એકબીજાના પારસ્પરિક સંબંધો અને તેમની ફરજો વગેરે વિષે જેટલો મૂળભૂત,ઊંડો અને વ્યાપક વિચાર ગાંધીજીએ કર્યો છે તેટલો તેમની પૂર્વેના બીજા કોઈ સમાજ સુધારકોએ કર્યો Read more

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અસ્પૃસ્યતા એ અધર્મ છે : અસ્પૃસ્યતા એ અધર્મ છે- એ સત્ય બાર વર્ષની વયે ગાંધીજીને લાધ્યું હતું. ઘરના ગીને અસ્પૃશ્ય ગણવા સામે,પોતાની માતા સાથે એ ઉમરે એમને ઝગડો કર્યો હતો. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને Read more

ગાંધી પ્રેરિત સંસ્થાઓની વર્તમાનમાં સ્થિતી

ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે સમાજિક ક્ષેત્રે સામાજિક સુધારણાના કાર્યો સમાજ સુધારકો દ્વારા થયાં હતાં. પરંતુ આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ અલગ અલગ પ્રથાઓ, રિવાજો પૂરતી મર્યાદિત રહી અને સ્થળ પૂર્તિ મર્યાદિત રહી. તે વ્યાપક બની શકી નહીં. તેથી તેના ધાર્યા પરિણામો Read more