સમાકાર્ય સંશોધનની જરૂર અને ફિલસુફી
જ્યારે સમાજકાર્ય સંશોધનનું શિક્ષણ ચોક્કસપણે સામાજિક સંશોધનને મોડેલ તરીકે સ્વીકારે છે અને સમાજકાર્ય વ્યવસાય કોર્સના વિદ્યાર્થીઓ સંશોધનની તાલીમ મેળવે છે ત્યારે એમ કહી શકાય કે સંશોધનને અંતે સંશોધન વિષયના હેતુઓ નાં સંદર્ભમાંજે પરિણામો મળે છે, તેને રજૂ કરવામાં આવે છે. વ્યવસાયિક સમાજકાર્યના સંશોધનનો હેતુ જે સ્થિતિ/સમસ્યા અંગે સંશોધન કરવામાં આવે Read more