વ્યાવસાયિક સમાજકાર્યકરો માટે ગાંધીવિચારની ઉપયોગિતા

વ્યાવસાયિક સમાજકાર્ય અને ગાંધીવિચાર આધારિત સમાજકાર્યમાં ઘણો તફાવત છે.પરંતુ ગાંધીવિચારનું જે તત્વ છે તે આજે અને આવતા સમયમાં અને કોઈ પણ દેશકાળ  માટે એટલું જ પ્રસ્તુત રહેવાનુ છે.વ્યાવસાયિક સમાજકાર્યના મુખ્ય ત્રણ આધાર સ્તંભો  છે –જ્ઞાન,મૂલ્યો અને કુશળતા. તેને આધારે વ્યક્તિ ,જુથ અને સમુદાયને મદદ કરવા માટેની પધ્ધતિઓનો વિકાસ થયો છે.તેમાં Read more

ગાંધીજી અને સ્ત્રી કલ્યાણ – સ્ત્રી મુક્તિ માટે ગાંધીજીનું કાર્ય

                    સ્ત્રી –પુરુષનો સમાન દરજ્જો : સ્ત્રી અને પુરુષના પ્રશ્નો,મનુષ્ય સમાજના પાયાના એકમો તરીકે એ બંનેનું મહત્વ,એકબીજાના પારસ્પરિક સંબંધો અને તેમની ફરજો વગેરે વિષે જેટલો મૂળભૂત,ઊંડો અને વ્યાપક વિચાર ગાંધીજીએ કર્યો છે તેટલો તેમની પૂર્વેના બીજા કોઈ સમાજ સુધારકોએ કર્યો હોય તેમ લાગતું નથી.ગાંધીજીનું નિશ્ચિતપણે માનવું હતું કે,’સ્ત્રી એ પુરુષની Read more

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અસ્પૃસ્યતા એ અધર્મ છે : અસ્પૃસ્યતા એ અધર્મ છે- એ સત્ય બાર વર્ષની વયે ગાંધીજીને લાધ્યું હતું. ઘરના ગીને અસ્પૃશ્ય ગણવા સામે,પોતાની માતા સાથે એ ઉમરે એમને ઝગડો કર્યો હતો. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને અવતરતા મે જોયા એમ એમણે કહેલું. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા Read more

ગાંધી પ્રેરિત સંસ્થાઓની વર્તમાનમાં સ્થિતી

ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે સમાજિક ક્ષેત્રે સામાજિક સુધારણાના કાર્યો સમાજ સુધારકો દ્વારા થયાં હતાં. પરંતુ આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ અલગ અલગ પ્રથાઓ, રિવાજો પૂરતી મર્યાદિત રહી અને સ્થળ પૂર્તિ મર્યાદિત રહી. તે વ્યાપક બની શકી નહીં. તેથી તેના ધાર્યા પરિણામો મળી શક્યા નહીં. ગાંધીજી ભારતમાં આવ્યા અને ભારતમાં પરિભ્રમણ કરતા Read more