દલિત સમુદાયની ચળવળ

દલિત સમુદાયની  ચળવળ ભારતમાં યુગોથી ધાર્મિક- સામાજિક રીતે અન્યાય, અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા દલિતોની સ્થિતિ સમાજમાં નિમ્ન રહી છે. દલિતોમાં પોતાની સ્થિતિ વિશેની ચેતના પેદા  થઈ ત્યારથી તેઓ પોતાના અધિકારો, સમાનતા માટેની માંગ કરતા થયા છે. જેમાંથી વિવિધ પ્રકારની દલિત ચળવળ દેશમાં થઈ છે. દલિત ચળવળની વાત કરીએ છીએ Read more

દલિત સમુદાયની સમસ્યાઓ

દલિતોની વિવિધ સમસ્યાઓ : 1. નીચો દરજ્જો અને જ્ઞાતિગત પૂર્વગ્રહોમાંથી પેદા થતી સમસ્યાઓ :   વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા આવી તેમ માનવામાં આવે છે . વર્ણવ્યવસ્થા મુજબ શુદ્રોંનો સૌથી નીચો દરજ્જો હતો . સમાજમાં સફાઈનું કામ , મરેલા ઢોર ખેંચી જવાનું કામ, ચામડું પકવવાનું કામ , માથે મેલુ ઉપાડવાનું કામ Read more

બુધ્ધિ,પ્રકારો અને માપન

બુધ્ધિ -વિભાવના અને વ્યાખ્યા ,વર્ગીકરણ અને માપન ,બુધ્ધિઆંક ડેવિડ વેશ્લર – બુધ્ધિ એટ્લે હેતુલક્ષી રિટેવર્તવાની ,તર્કશુધ્ધિ રીતે વિચારવાની અને વાતાવરન્ના સંદર્ભમાં અસરકારક ક્રિયા કરવાની સંયુક્ત કે સમગ્ર શક્તિ. ફ્રેન્ક એસ ફ્રીમેન – તેઓ વ્યાપક વ્યાખ્યા કરે છે , બુધ્ધિ એટ્લે (1) અનુભવોનું સમન્વયાત્મક સંગઠન કરવાની અને યોગી તથા અનુકૂનાયમક પ્રતિક્રિયાઓ Read more

યુવાવસ્થા અને સહશિક્ષણ પ્રણાલી

શિક્ષણ દરમ્યાન છોકરો અને છોકરી એકબીજાને કેવી રીતે સમજશે ? શું યુવાવસ્થામાં છોકરા છોકરીઓ વચ્ચે મિત્રતા હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ?બંને વચ્ચે દબાણ વગરની મિત્રતા કેવી રીતે પાંગરે ? યુવાવસ્થા અને સહશિક્ષણ કેવી રીતે ?શા માટે ?-વિદ્વાન પ્રોફેસરનું નવા વિદ્યાર્થીઓને ઉદબોધનનો ઓડિયો.