મહિલા રજસ્વલા હોય ત્યારે તેને પેઈડ રજા આપવી જોઈએ ? તમે શું માનો છો ? 

મહિલા રજસ્વલા હોય ત્યારે તેને પેઈડ રજા આપવી જોઈએ ? તમે શું માનો છો ?  સુપ્રીમ કોર્ટ કહે છે રજા આપવાથી મહિલાઓ નોકરી ગુમાવશે.આજે આ બાબતે મહિલાઓની સ્થિતિ વિષે  થોડી છણાવટ કરીશું. દીકરી 12-15 વર્ષે રજસ્વલા બને ત્યારે મોટે ભાગે Read more

દલિતોની સમસ્યાઓમાં સમાજકાર્યની ઉપયોગીતા અને પડકારો

દલિતોની સમસ્યાઓમાં સમાજકાર્યની ઉપયોગીતા અને પડકારો વ્યવસાયિક સમાજકાર્ય એ માણસ જાતની સામાજિક સમસ્યાઓમાં મદદ કરવાનો વ્યવસાય છે, જેના દ્વારા લોકોને તેમની સમસ્યાઓમાં એવી રીતે મદદ કરવામાં આવે છે કે જેથી તેઓ સ્વયં મદદ કરતા થાય. વ્યવસાયિક સમાજકાર્યના બે મહત્વના મૂલ્યો Read more

દલિત સમુદાયની ચળવળ

દલિત સમુદાયની  ચળવળ ભારતમાં યુગોથી ધાર્મિક- સામાજિક રીતે અન્યાય, અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા દલિતોની સ્થિતિ સમાજમાં નિમ્ન રહી છે. દલિતોમાં પોતાની સ્થિતિ વિશેની ચેતના પેદા  થઈ ત્યારથી તેઓ પોતાના અધિકારો, સમાનતા માટેની માંગ કરતા થયા છે. જેમાંથી વિવિધ પ્રકારની Read more

દલિત સમુદાયની સમસ્યાઓ

દલિતોની વિવિધ સમસ્યાઓ : 1. નીચો દરજ્જો અને જ્ઞાતિગત પૂર્વગ્રહોમાંથી પેદા થતી સમસ્યાઓ :   વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા આવી તેમ માનવામાં આવે છે . વર્ણવ્યવસ્થા મુજબ શુદ્રોંનો સૌથી નીચો દરજ્જો હતો . સમાજમાં સફાઈનું કામ , મરેલા ઢોર ખેંચી Read more

બુધ્ધિ,પ્રકારો અને માપન

બુધ્ધિ -વિભાવના અને વ્યાખ્યા ,વર્ગીકરણ અને માપન ,બુધ્ધિઆંક ડેવિડ વેશ્લર – બુધ્ધિ એટ્લે હેતુલક્ષી રિટેવર્તવાની ,તર્કશુધ્ધિ રીતે વિચારવાની અને વાતાવરન્ના સંદર્ભમાં અસરકારક ક્રિયા કરવાની સંયુક્ત કે સમગ્ર શક્તિ. ફ્રેન્ક એસ ફ્રીમેન – તેઓ વ્યાપક વ્યાખ્યા કરે છે , બુધ્ધિ એટ્લે Read more